સરડોઈ ચામુંડા માતાજીના મંદિરે પ્રતિ વર્ષની જેમ અમદાવાદ થી સરડોઈ ભાદરવી પૂનમના દિવસેસવારેમાચામુંડામાતાજીના ભક્તોનો પગપાળા સંઘ અને માતાજી નો રથ અમદાવાદ થી સરડોઈ આવી પહોંચતા ભક્તો દ્વારા માતાજીનારથનુંભવ્યસ્વાગત કરવામાં આવ્યું હતું અમદાવાદ થી આશરે 150માંના ભક્તો પગપાળા ચાલીને સરડોઈ ખાતેઆવીપહોંચ્યાહતાઆ26મા પગપાળા ચાલીને આવતા દરેક માતાજી ના ભક્તો ને સન્માનિત કરવામાં આવ્યા હતા અને દરેક માતાજી ના ભક્તો ને સરડોઈ ચામુંડા પરિવાર સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ઈશ્વરચંદ્ર પુરુષોત્તમદાસ ભાવસાર તરફથી દરેકને સુન્દર કેશબેગનીગીફ્ટ આપવામા આવી હતી ભાદરવી પૂનમે આજુબાજુના ગામોના માતાજીના ભક્તો આવતા હોય 2000 ભક્તો માટે પાકુ ભોજનપ્રસાદ બનાવવામા આવ્યો હતો સાથેસાથેમેળાનીપણમોજમાણી હતી આ પ્રસંગે મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ પંચાલ દ્વારા દરેક નુ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચામુંડા પરિવાર સેવા ટ્રસ્ટના દરેક ટ્રસ્ટી હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે તત્વ કોલેજના ડાયરેક્ટર શ્રી જયદત્તસિહજી પુવાર ભાજપના ઉપ પ્રમુખ શ્રી યશપાલસિહજી પુવાર, રાજેન્દ્રસિંહ રહેવર ભોજનાલયના દાતા શ્રી કેતનભાઈ પંચાલ, મોતીભાઈ નાયક, વસંતભાઈ પંચાલ,મહેન્દ્રભાઈ નાયક, જયંતિભાઈ પંચાલ,રમેશભાઈ નાયક તથા મંદિર ના પૂજારી અરૂણભાઇ ગોર હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
