*અરવલ્લીજિલ્લાના ગિરિમાળાઓમાં વસવાટ કરતા દીપડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે મોડાસા તાલુકાના સરડોઇથી બોલુન્દ્રા સુધી ડુંગર અને જંગલ વિસ્તારોમાં દીપડાના પરિવારે ધામા નાખ્યા હોય અનેકવાર રહેણાક વિસ્તારોમાં ત્રાટકી પશુઓનું મારણ કરેલ છે ત્યારે ગઈકાલે સરડોઇ ગામના નજીક ડુંગરની તળેટીમાં આવેલ સુપ્રસિદ્ધ ચામુંડા માતાજી મંદિર પરિસરમાં શિકારની ની શોધમાં દિપડો આંટાફેરા મારતો કેમેરામાં કેદ થતાં સરડોઇ પંથકના ગ્રામજનો અને શ્રદ્ધાળુઓમાં ફફડાટ ફેલાયો છે
લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.