માલપુર લેઉઆ પાટીદાર સમાજ આયોજીત દિપાવલી નો ૨૯ મો સ્નેહમિલન અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તા ૩/૧૧/૨૪ રવિવાર ના રોજ સુચિત સમાજવાડી જુના તખતપુર ખાતે યોજાયો. ઉત્સાહી પમુખ વિનોદભાઈ પટેલે નવા વષઁ ની સૌને શુભકામનાઓ પાઠવી, બઘાનુ સ્વાગત કરી સમાજમાં કરેલ વિવિધ કાર્યો કામગીરીની વિગત આપી. સમાજની સેવા કરવાની તક આપી તે માટે સૌનો ઋુણ સ્વિકારી સમાજ માટે કાયઁ કરતા રહેવાનુ જણાવ્યું, મંત્રી રજનીભાઈ એ મંડળ નો નાણાકીય હિસાબ રજુ કર્યા . યશવંતભાઈ એ મંડળ ની વિગતવાર જાણકારી આપી. સમારંભના પમુખ હિતેન્દભાઈ પટેલ અને ઉદ્ઘાટક ડો. જયેન્દભાઈ પટેલએ સમાજ માં શિક્ષણ- સમાજમાંથી કુરિવાજો , વ્યસનો નાબુદ થાય ખેતી અને પ્રાકૃતિક ખેતીના લાભાલાભ બાબતે ચર્ચા કરી. સમાજને વિવિધ ક્ષેત્રમાં આગળ વધી સમાજ ને મજબુત બનાવવા હાકલ કરી . સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ – વિશિષ્ઠ ક્ષેત્રે પદવી મેળવનાર અને નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરેલ. આ કાયઁક્મ માં મોટી સંખ્યામાં સમાજ ના ભાઈઓ-બહેનો-યુવાનો-વડીલો. મંડળના હોદ્દેદારો -પુવઁ પમુખો-મંત્રીઓ ,સભ્યો ,સમાજ ના વિવિધ શહેરના મંડળ ના પમુખો-મંત્રીઓ હોદેદારો ઉપસ્થિત રહી કાયઁક્મને દિપાવ્યો.હતો છેલ્લે ઉપ પમુખ કુંદનભાઇ એ સવઁ નો આભાર માન્યો ને સહુ સાથે ભેાજન લઇ કાયઁક્મ પુરો થયો હતો
