સંતો મહંતો સમાજસેવ્યો ભક્તો ની હાજરીમાં દેવરાજ ધામમહંત નો જન્મોત્સવ ની ઉજવણીમોડાસા 700 વર્ષ દેવાયત પંડિત સમાધિ સ્થાન બાજકોટ ના દેવરાજ ધામ મહંત ધનગીરી મહારાજના 51 વર્ષમાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી સંતો મહંતો સમાજસેવ્યો ભક્તોની હાજરીમાં અનાજ તુલના ભજન કીર્તન સંતોના આશીર્વાદ સાથે જન્મ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ જન્મોત્સવ કાર્યક્રમમાં દેવરાજ ધામ મહંતને શુભેચ્છા પાઠવવા મોટી સંખ્યામાં મહંતો સંતો સમાજ સેવ્યો ભક્તો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં કબીર પંથની મહંત બાલકદાસજી બિલોદરા આશ્રમ ગોપાલદાસ જી ઉમિયા મંદિર વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી ડાયારામજી આશ્રમ નાથજી બાપુ જીવદયા પ્રેમી નિલેશ જોષી અમિત કવિ સાથે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા જન્મો ઉત્સવ ની આભાર વિધિ મહંત મહેશ ગીરીબાપુ જય ગીરીબાપુ સૌનો આભાર માની આશિર્વચન આપીને કરી હતી
