તા.૨૪/૯/૨૪ ના રોજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાબરકાંઠા દ્વારા સ્વચ્છતા હી સેવા -૨૦૨૪ અંતર્ગત હિંમતનગરમાં રિવરફ્રન્ટ ખાતે ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા પર્સનલ હાઇજીન ,સ્વચ્છતા તથા દરેક ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા સ્લોગન વાળા બેનર લગાવવાની કામગીરી કરેલ છે.
