Saturday, June 28, 2025
spot_img
HomeNewsખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાબરકાંઠા દ્વારા સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાબરકાંઠા દ્વારા સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

તા.૨૪/૯/૨૪ ના રોજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાબરકાંઠા દ્વારા સ્વચ્છતા હી સેવા -૨૦૨૪ અંતર્ગત હિંમતનગરમાં રિવરફ્રન્ટ ખાતે ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા પર્સનલ હાઇજીન ,સ્વચ્છતા તથા દરેક ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા સ્લોગન વાળા બેનર લગાવવાની કામગીરી કરેલ છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x