Saturday, June 28, 2025
spot_img
HomeNewsઅરવલ્લી : મેઘરજ તાલુકામાં પરણિતાની લાશ જંગલમાંથી મળતા ચકચાર મચી

અરવલ્લી : મેઘરજ તાલુકામાં પરણિતાની લાશ જંગલમાંથી મળતા ચકચાર મચી

અરવલ્લી જિલ્લામાં બાળકીઓ અને મહિલાઓ સુરક્ષિત ન હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે, મેઘરજ તાલુકાના ભુંજરી ગામની પરિણીતાની તેના સાસરિયાઓ દ્વારા હત્યા કરવામાં આવી હોવાના આરોપ કરવામાં આવ્યા છે.

ફરિયાદ નોંધાઇ છે. મહિલાની હત્યા કરી મૃતદેહને જંગલ વિસ્તારમાં ફેકી દેવાયો હોવાના આક્ષેપ સાથે મૃતક દીકરીના પિતાએ પતિ, સાસુ સસરા સહિત છ સાસરીયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવતા મેઘરજ પોલીસે હત્યાનો ગુનો નોધી મૃતદેહનું પેનલ ડોક્ટરો દ્વારા પીએમ કરાવવા અમદાવાદ લઈ જવાની પોલીસે તજવીજ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈ અરવલ્લી જિલ્લા LCB, SOG, ડોગ સ્કોર્ડ સહિત પોલીસની ટીમે તપાસ હાથ ધરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x