મોડાસા નગરની માલપુર રોડ પર પોશ વિસ્તારમાં આવેલી 120 બંગલા ધરાવતી 1975માં રજીસ્ટર થયેલ જૂની અને નામાંકિત ધી રત્નદીપ કો ઓ હાઉસિંગ સોસાયટીની જનરલ સભા રવિવારના રોજ સાંઇ મંદિર હોલ ખાતે યોજાઈ ગઈ જેમાં નવા વર્ષના
ચેરમેનપદે કેતન ત્રિવેદી
સેક્રેટરી સમીર શાહ
જ્યારે કારોબારી સભ્યો માં.. (1)સુનિલકુમાર મોદી (2)વિપુલભાઈ ગાંધી(મંડપવાળા) (3)નરેશભાઈ પારેખ (4)અશોકભાઈ પટેલ. (5) રાકેશ ઉપાધ્યાય
(6) ચેતન ઉપાધ્યાય
(7) વિનોદ ભાવસાર ની સર્વાનુંમતે વરણી કરવામાં આવેલ. રત્નદીપ સોસાયટીમાં હાલમાં રોડ રસ્તા નું કામકાજ પૂર્ણતાના આરે છે આ પછી સોસાયટીના કોમન પ્લોટની અંદર બ્લોક નાખી ફેન્સીંગ કરવાનું કામકાજ પણ હાથ ધરવામાં આવનાર છે
