મોડાસા ઇસ્કોન મંદિરમાં જલારામ સેવા ટ્રસ્ટ મેઘરજ અને જાયન્ટ્સ અને સહિયર દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો.ml..
અરવલ્લી જિલ્લાના ઇસ્કોન મંદિર માં કૃષ્ણ જન્મોત્સવ સાથે સાથે નેત્ર નિદાન કેમ્પ શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ મેઘરજ અને જાયન્ટ્સ સહિયર સંસ્થા મોડાસા દ્વારા યોજાયો ઇસ્કોન મંદિર દ્વારા સનાતન ધર્મને ધ્યાનમાં રાખી વૈદિક રીતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે સામાજિક સંસ્થાઓ જાયન્ટ્સ મોડાસા સહિયર મોડાસા જલારામ ટ્રસ્ટ મેઘરજ સાથે મળી નેત્ર નિદાન કેમ્પ સાથે ચશ્મા વિતરણ દર્દીઓને મોતિયા ફ્રી ના ઓપરેશન કરવા નું આયોજન કરવામાં આવ્યું ઇસ્કોન મંદિર સવારે મંગળા આરતી થી બપોરે સેવા. કીર્તન . ગીતા જ્ઞાન સાથે પ્રસાદ વિતરણ રાત્રે 12:00 વાગે ભગવાનનો જન્મોત્સવ ભવ્ય રીતે ભક્તિ ભાવથી ઉજવવામાં આવશે ઇસ્કોન મંદિરના પ્રભુ મનુ ભીસ્ટમદાસ પ્રવિણા માતાજી અને તેમની ટીમ દ્વારા મહાપ્રસાદ ભગવાનના શૃંગાર ભક્તિના કાર્યક્રમો નું આયોજન આયોજન કરવામાં આવ્યું ભક્તિ સેવાના કાર્યક્રમમાં જીવદયાપ્રેમી નિલેશ જોશી સામાજિક કાર્યકર રેડક્રોસ ના નગરપાલિકા પ્રમુખ નિરજ શેઠ ભરત પરમાર જાયન્ટ્સ પ્રમુખ રમેશ પ્રજાપતિ.મુકેશ સોની .અનિલ પટેલ . વિનોદ ભાવસાર અમિત કવિ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા રાત્રે કૃષ્ણ જન્મોત્સવનો કાર્યક્રમ ઉલ્લાસપૂર્વક વાતાવરણમાં ઉજવવામાં આવશે
