Tuesday, June 17, 2025
spot_img
HomeNewsમોડાસા તાલુકાના ધોળીયા ગામે મકાન ધરાશાયી થતા 3 પશુઓના મોત...

મોડાસા તાલુકાના ધોળીયા ગામે મકાન ધરાશાયી થતા 3 પશુઓના મોત…

 જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ધોળી યા ગામના એક પશુપાલક રમેશસિંહ નાનજી પુજારા ના ઘરે એક ભેંસ એક ગાય સહિત બે નાના પશુ ઓ વરસાદથી બચાવવા માટે બનાવેલ કાચા ઘરમાં બાંધેલા હતા તે દરમિયાન રાત્રિના સમયે અનાધાર વરસાદ ખબક્યો હતો જેના પગલે અચાનક પશુ માટે બનાવેલું છાપરું ધરાશાહી થયું હતું. જેમાં ચાર પશુ ઓ દટા ઈ જવાથી પામ્યા હતા. ત્યારે ગામ લોકો ને જાણ થતા ગટના સ્થળે દોડી જઈ મૃત્યુ પામેલ ગાય ભેંસ, વાછરડા ને બહાર કાઢ્યા હતા.પશુપાલન ધંધો કરી જીવન નિર્વાહ કરતા પશુપાલક ના પરિવાર માંથે આભ તું ટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે આ પશુપાલકને સરકાર સહાય આપે તેવી પીડિત પરિવાર અને ગ્રામજનોની માગણી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x