Sunday, June 22, 2025
spot_img
HomeGujaratગાંધીનગરના મુસાફરો માટે કામના સમાચાર: મેટ્રો સેવા 27 એપ્રિલથી સચિવાલય સુધી લંબાવાશે

ગાંધીનગરના મુસાફરો માટે કામના સમાચાર: મેટ્રો સેવા 27 એપ્રિલથી સચિવાલય સુધી લંબાવાશે

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિ. દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તારીખ ૨૭.૦૪.૨૦૨૫ થી મેટ્રો સેવાઓ સચિવાલય સુધી લંબાવવામાં આવશે. આ સાથે, નીચેના નવા સાત સ્ટેશનો કાર્યરત થશે: કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-૧૦એ અને સચિવાલય. ટ્રેનના સમય અંગેની વધુ માહિતી GMRCની વેબસાઇટ https://www.gujaratmetrorail.com પર શનિવારથી ઉપલબ્ધ થશે. આ વિસ્તરણથી ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મુસાફરી વધુ સરળ બનશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x