Friday, June 20, 2025
spot_img
HomeNewsઅરવલ્લી જિલ્લા કાર્યાલય ખાતે સદસ્યતા અભિયાન - 2024 નો શુભારંભ

અરવલ્લી જિલ્લા કાર્યાલય ખાતે સદસ્યતા અભિયાન – 2024 નો શુભારંભ

જેમા રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સાંસદ શ્રી શોભનાબેન બારૈયા, જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ સદસ્યતા અભિયાનના જિલ્લાના ઇન્ચાર્જ ભરતસિંહ રહેવર , જિલ્લા સંગઠન, તાલુકા સંગઠન, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના બધા જ સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો, આઇટી સેલના કન્વીનર શ્રીઓ, સહકારી આગેવાન શ્રીઓ, તેમજ વેપારીઓ, ઉદ્યોગપતિઓ સૌ જોડાયા અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x