Wednesday, June 18, 2025
spot_img
HomeNewsશ્રીકૃષ્ણ જન્મોત્સવ પર બાલકનાથજી મંદિર ભક્તિરસથી ઉભરાયુ..

શ્રીકૃષ્ણ જન્મોત્સવ પર બાલકનાથજી મંદિર ભક્તિરસથી ઉભરાયુ..

મોડાસાના પૌરાણિક ગોવર્ધનનાથ ટ્રસ્ટ સંચાલિત બાલકનાથજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ ભારે વરસાદી વાતાવરણમાં ઉત્સાહપુણૅ વાતાવરણમાં ઉજવાયો સમગ્ર મંદિર પરિસર કૃષ્ણ જન્મ માટે સુશોભિત કરવામાં આવેલ રાસ ગરબા તથા ભક્તિનો કાર્યક્રમ યોજાયો હતો આર્ટિસ્ટ એવા દિલીપ ભાવસાર અને
સહાયક સુરેશ પટેલે ભારે જહેમતપુવૅક મંદિર પરિસર શણગારવાની કામગીરી કરેલ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્ર ભાવસાર અને ટ્રસ્ટીઓએ દર્શન માટે સુંદર આયોજન કરેલ અવિરત વરસાદ હોવા છતાં ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા હતા તેઓ દર્શન કરી ભાવવિભોર બન્યા હતા

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x