Monday, June 9, 2025
spot_img
HomeGujaratઅજરાપુરા ગામના શિક્ષકોનું સન્માન કરાયું

અજરાપુરા ગામના શિક્ષકોનું સન્માન કરાયું

તાજેતરમાં અશ્વમેઘગ્રુપ ગાંધીનગર દ્વારા ગાંધીનગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં માણસા તાલુકાના નાના એવા અંતરિયાળ ગામ અજરાપુરા ગામના વતની બે શિક્ષકો પટેલ રાકેશકુમાર પી. (ઈટાદરા હાઈસ્કૂલ) તથા અનિલકુમાર કે .પ્રજાપતિ (પરબતપુરા પ્રાથમિક શાળા)માં સેવાઓ આપી રહ્યા છે, બંને શિક્ષકોની ઉત્કૃષ્ઠ કામગીરીને બિરદાવી બંને શિક્ષકોનું શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કર્યું હતું.

Photo By, Dhaval Darji

આ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા કેળવણીકારો,શિક્ષણ વિભાગના અધિકારી ગણ તથા ગુજરાતી ફિલ્મ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x