Sunday, June 8, 2025
spot_img
HomeTop Newsદેશભક્તિ ફિલ્મોના નિર્દેશક અને અભિનેતા મનોજ કુમારનું નિધન

દેશભક્તિ ફિલ્મોના નિર્દેશક અને અભિનેતા મનોજ કુમારનું નિધન

ભારતીય સિનેમા જગત માટે એક દુઃખદ સમાચાર છે. દેશભક્તિની ફિલ્મો માટે જાણીતા અભિનેતા અને દિગ્દર્શક મનોજ કુમારનું નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા અને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ‘ભારત કુમાર’ના નામે લોકપ્રિય મનોજ કુમારે અનેક યાદગાર દેશભક્તિની ફિલ્મો આપી છે. તેમના નિધનથી ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમના યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x