Monday, June 9, 2025
spot_img
HomeNewsશ્રી વાંટડા પ્રાથમિક શાળામાં 130 બાળકોને તિથિ ભોજન આપ્યુ

શ્રી વાંટડા પ્રાથમિક શાળામાં 130 બાળકોને તિથિ ભોજન આપ્યુ

 વાંટડા નિવાસી શ્રી મુકેશસિંહ ગણપતસિંહ રહેવર પરિવાર તરફથી તેમના પિતા સ્વ.ગણપતસિંહ મૂળસિંહ રહેવર (Ex.P.S.I.) ની સ્મૃતિમાં શ્રી.વાંટડા પ્રાથમિક શાળા, વાંટડા બાલવાટિકા અને વાંટડા આંગણવાડી ના ૧૩૦ ભૂલકાઓ ને રહેવર પરિવાર દ્વારા શાળા માં હાજર રહીને શાળા ના ભૂલકાઓને સ્નેહથી તેમને અતિપ્રીય એવી દાળબાટી પીરસીને ભોજન નો આસ્વાદ કરાવ્યો હતો…..
દાળબાટી નું પૌસ્ટિક ભોજન આપી શ્રદ્ધાંજલિ આપવામાં આવતા શાળા તેમના પિતાશ્રી ની તિથિભોજન દાતા તરીકેની પરંપરા જાળવી રાખવા બદલ
તિથિભોજન દાતા શ્રી મુકેશસિંહ ને શાળાના બાળકો તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા અભિનંદન સહ શુભેચ્છા પાઠવવામાં આવી હતી

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x