અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા બાર એસોસિએશન ની ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિત ના હોદ્દેદારો ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.ધનસુરા તાલુકા બાર એસોસિએશનની યોજાયેલી ચૂંટણીમાં તરીકે વિક્રમભાઈ.આઈ.ભરવાડ,ઉપપ્રમુખ તરીકે મેહુલકુમાર.એન. પટેલ,સેક્રેટરી તરીકે નયનકુમાર.કે.ભરવાડ,જોઈન્ટ સેક્રેટરીતરીકેનરસિંહભાઈ.એમ.પટેલ,ખજાનચી તરીકે મહેશભાઈ.પી.ચમાર,લાઇબ્રેરી સેક્રેટરી તરીકે પાર્થ.કે.દેસાઈ,મહિલા પ્રતિનિધિ તરીકે મયુરીબેન.એસ.ભટ્ટ બિનહરીફ ચૂંટાયા હતા તમામ હોદ્દેદારોને ધનસુરા તાલુકા બાર એસોસિએશનના તમામ એડવોકેટશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
