*બાર કાઉન્સિલ ઓફ ગુજરાત રાજયના નિયમ મુજબ ભિલોડા ન્યાય મંદિર પરિસરમાં ભિલોડા બાર એસોસિએશનના સભ્યોની વાર્ષિક સાધારણ સભાની બેઠક યોજાઈ હતી.ભિલોડા બાર એસોસિએશન વર્ષ – ૨૦૨૪ ના નવિન હોદ્દેદારોની સર્વાનુમતે બિનહરીફ નિમણુંક કરાઈ હતી.ભિલોડા બાર એસોસિએશન પ્રમુખ પદે રણવીરસિંહ જગતસિંહ ડાભીની નિમણુંક કરાઈ છે.અરવલ્લી જીલ્લા ભાજપ સંગઠન – પુર્વ પ્રમુખ, શ્રી શામળાજી વિષ્ણું મંદિર ટ્રસ્ટ, શામળાજી – વા ચેરમેન, સિનિયર – એડવોકેટ & નોટરી, ભિલોડા બાર એસોસિએશનમાં પ્રમુખ પદે સતત ૧૫મીવાર આર.જે.ડાભીની સર્વાનુમતે નિમણુંક કરાઈ છે.*

↔️ *ઉપ પ્રમુખ :- ભરતકુમાર મનહરલાલ પારધી*
↔️ *ઉપ પ્રમુખ :- રાજેશકુમાર લાલજીભાઈ અસારી*
↔️ *સેક્રેટરી -:- સતત ૧૫મીવાર :- રફીકભાઈ કોદરભાઈ મનસુરી*
↔️ *જો. સેક્રેટરી :- રાકેશકુમાર લખમાભાઈ ડામોર*
↔️ *જો. સેક્રેટરી શાંતાબેન કકવાજી ખરાડીની નિમણુંક સર્વાનુમતે બિનહરીફ નિમણુંક કરાતા અત્ર-તત્ર-સર્વત્ર આનંદની લાગણી પ્રસરી હતી.ભિલોડા બાર એસોસિએશનના સર્વે નવિન હોદેદારો ને વકીલો, રાજકીય, સામાજીક આગેવાનોએ બિરદાવ્યા હતા.*