સરસ્વતી બાલમંદિર રત્નદીપ સોસાયટીમાં આવેલહોલમાંયોગક્લાસનેએલ.આઇસીની વિવિધ પ્રકારની યોજનાઓ જેવી કે આજીવન મળતું પેન્શન તેમજ રેગ્યુલર ચાલતા પ્લાનોમાં રોકાણ કરવા સારું સિનિયર સિટીઝનોને આગામી સમયમાં નિવૃત્તિ નું સારું જીવન અને આર્થિક સમૃદ્ધ રહેવા માટે વિવિધ પ્રકારની યોજનાઓનું માર્ગદર્શન આપવા સારું મોડાસા એલઆઇસી ના સિનિયર બ્રાન્ચ મેનેજર શ્રી મંડુલીયા તેમજ આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર શ્રીપગી તથા વિકાસ અધિકારી દ્વારા માહિતગાર કરેલ એલઆઇસી ની જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી ના નારા સાથે કાર્યક્રમને પૂર્ણ કરે લ છે હા કાર્યક્રમમાં યોગ મિત્રોએ ભાગ લીધો હતો તેઓએ આગામી સમયમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
