Wednesday, June 11, 2025
spot_img
HomeNewsમોડાસા રત્નદીપ બાલમંદિર શાખામાં નિયમિત નિઃશુલ્ક યોગ શિબિર યોજાય છે

મોડાસા રત્નદીપ બાલમંદિર શાખામાં નિયમિત નિઃશુલ્ક યોગ શિબિર યોજાય છે

ગુજરાત યોગ બોર્ડ દ્વારા તાજેતરમાં 14 દિવસીય યોગ શિબિર રત્નદીપ બાલમંદિર શાખાના હોલમાં યોજાઈ ગઈ આ શિબિરમાં ભાગ લેનારને સારો એવો લાભ મળેલ હતો આ સ્થળે નિયમિત નિ:શુલ્ક યોગ શિબિર હાલમાં ચાલે છે જેમાં નગરમાંથી ૩૫ થી ૪૦ ની સંખ્યામાં લોકો નિયમિત લાભ લે છે યોગ શિક્ષક તરીકે પ્રો વસંતભાઈ શાહ તથા નિવૃત્ત આચાર્ય ભુપેન્દ્રભાઈ ગોર સુંદર રીતે યોગ આસનો અને કસરતો કરાવે છે ડો હરિભાઈ પટેલનું પણ આરોગ્ય લક્ષી સુંદર માર્ગદર્શન મળી રહે છે અહીંનો શિયાળામાં સારો એવો લાભ લેનાર નીરોગી અને સ્વસ્થ બની રહે છે આ યોગ શિબિરનો લાભ લેવા નગરજનોને આહવાન કરવામા આવે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x