ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિગ્વિજય સિંહ જાડેજા ને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યકારી પ્રમુખ તરીકે અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ નાંપ્રમુખશ્રીસતીષભાઈ એમ પટેલ (બાયડ) અરવલ્લી નાં પનોતા પુત્ર ને ભારત દેશ નાં ત્રીજા નંબર નો હોદ્દો ખજાનચી તરીકે બિન હરીફ વરણી થતાં ખૂબ ખૂબ અભિનંદન સાથે સમગ્ર શિક્ષક સમાજ માં અપાર આનંદ થયો. આ તબક્કે અરવલ્લી જિલ્લાના તેમના ચાહકો મા આનંદનો અનેરો ઉત્સવ ઉજવાયો… ફરી વાર માનનીય દિગ્વિજય સિંહ જાડેજા (બાપુ) અને સતીષભાઈ પટેલને અરવલ્લીનાં શિક્ષકોએ અભિનંદન.. સાથે શુભેચ્છાઓ પાઠવી હતી
