ચૂંટણી પંચ અને સરકારશ્રી દ્વારા રેશનકાર્ડ અને ઇકેવાયસી કરવા માટે મોડાસા શહેરમાં અલગ અલગ જગ્યાએ કેમ્પ યોજાઇ રહ્યો છે ત્યારે રત્નદીપ સોસાયટીનીઓફિસમાંરેશનકાર્ડઇકેવાયસીનો કેમ્પ યોજાઈ ગયો જેમાં રત્નદીપ સોસાયટીના રહીશોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો આ કેમ્પના આયોજનમાંરત્નદીપસોસાયટીના ઉત્સાહી ચેરમેન કેતનભાઇ ત્રિવેદી સેક્રેટરી સમીર શાહે ભારે જહેમત ઉઠાવી સફળ બનાવેલ હતો.
