ચૂંટણી પંચ અને સરકારશ્રી દ્વારા રેશનકાર્ડ અને ઇકેવાયસી કરવા માટે મોડાસા શહેરમાં અલગ અલગ જગ્યાએ કેમ્પ યોજાઇ રહ્યો છેત્યારે રત્નદીપ સોસાયટીની ઓફિસમાં રેશનકાર્ડ ઈકેવાયસીનો કેમ્પ યોજાઈ ગયો જેમાં રત્નદીપ સોસાયટીના રહીશોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો આ કેમ્પના આયોજનમાં રત્નદીપ સોસાયટીના ઉત્સાહી ચેરમેન કેતનભાઇ ત્રિવેદી સેક્રેટરી સમીર શાહે ભારે જહેમત ઉઠાવી સફળ બનાવેલ હતો.
