Tuesday, June 10, 2025
spot_img
HomeNewsરત્નદીપ બાલમંદિર શાખામાં મતદાન સુધારણા, અંતર્ગત કાર્યક્રમ યોજાયો...

રત્નદીપ બાલમંદિર શાખામાં મતદાન સુધારણા, અંતર્ગત કાર્યક્રમ યોજાયો…

 સરકાર દ્વારા નવા યુવા મતદાર નોંધણી સુધારા ઝુંબેશના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાંજુદાજુસ્થળે યોજાયોઅરવલ્લી જિલ્લા કલેકટર કચેરી ચૂંટણીપંચ દ્વારા સમગ્ર જિલ્લામાં તારીખ ત્રણદિવસીય નવા મતદાર નોંધણી કાર્યક્રમ સાથે મતદારયાદીમાં ભૂલચૂક હોય તે સુધારણા કાર્યક્રમ ત્રણ દિવસીએ કાર્યક્રમમાં .23. 24 નવેમ્બર માં ઝુંબેશ ચલાવવામાં આવી આ ઝુંબેશના ભાગરૂપે રત્નદીપ સોસાયટી કૃષ્ણનગર સોસાયટી, યમુના નગર સોસાયટી કાર્તિકેય સોસાયટીના રહીશો દ્વારા સરસ્વતી બાલમંદિર મંડળમાં સુધારણા નવા મતદાર ની નોંધણી કરવામાં આવી સુધારણા ઝુંબેશમાં મંડળના પ્રમુખ નિલેશભાઈ જોશી જાયન્ટ્સના વિનોદ ભાવસાર કલ્પેશ પંડ્યા દ્વારા ઘરે ઘરે જઈ લોકોને મતદાનમાં મતદાન યાદીમાં નામ નોંધાવા કહેવામાં આવ્યું

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x