સરકાર દ્વારા નવા યુવા મતદાર નોંધણી સુધારા ઝુંબેશના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં જુદા જુદા સ્થળે યોજાયો
. અરવલ્લી જિલ્લા કલેકટર કચેરી ચૂંટણીપંચ દ્વારા સમગ્ર જિલ્લામાં તારીખ ત્રણદિવસીય નવા મતદાર નોંધણી કાર્યક્રમ સાથે મતદારયાદીમાં ભૂલચૂક હોય તે સુધારણા કાર્યક્રમ ત્રણ દિવસીએ કાર્યક્રમમાં .23. 24 નવેમ્બર માં ઝુંબેશ ચલાવવામાં આવી આ ઝુંબેશના ભાગરૂપે રત્નદીપ સોસાયટી કૃષ્ણનગર સોસાયટી, યમુનાનગરસોસાયટીકાર્તિકેયસોસાયટીનારહીશો દ્વારા સરસ્વતી બાલમંદિર મંડળમાં સુધારણા નવા મતદાર ની નોંધણી કરવામાં આવી સુધારણા ઝુંબેશમાં મંડળનાપ્રમુખ નિલેશભાઈ જોશી જાયન્ટ્સનાવિનોદ ભાવસાર કલ્પેશ પંડ્યા દ્વારા ઘરે ઘરે જઈ લોકોને મતદાનમાં મતદાન યાદીમાં નામ નોંધાવા કહેવામાં આવ્યું
