Monday, June 9, 2025
spot_img
HomeNewsઅરવલ્લી જિલ્લામાં ઈમાનદારીની મિશાલ ઊભી કરતા કંડક્ટર વિષ્ણુસિંહ ચૌહાણ

અરવલ્લી જિલ્લામાં ઈમાનદારીની મિશાલ ઊભી કરતા કંડક્ટર વિષ્ણુસિંહ ચૌહાણ

પેસેન્જરનું પૈસા ભરેલું પાકીટ પરત કરી કંડક્ટર ચૌહાણ વિષ્ણુસિંહએ માનવતા મહેકાવીરવલ્લીના મોડાસા ખાતે પાટણ – લુણાવાડા બસમાં પેસેન્જર પોતાનું રૂપિયા ભરેલું પાકીટ ભૂલી ગયા હતા. આ ઘટનાની જાણ બસના કંડકટર વિષ્ણુસિંહ ચૌહાણને થતાં તેમને પેસેન્જરનો સંપર્ક કરી તેમને આ પાકીટ તેમના કિંમતી સામાન સહિત સહી સલામત રીતે પહોંચાડી માનવતા મહેકાવી છે.પાકીટ પરત મળતા પેસેન્જર એ કંડકટરનો આભાર વ્યક્ત કર્યો. ઘટના જાણનાર તમામ લોકોએ કંડકટરની આ ઈમાનદારીને બિરદાવી. આજના સમયમાં પણ આટલી ઈમાનદારી દાખવી પાકિટ પરત કરનાર વિષ્ણુસિંહ પર જિલ્લાના તમામ નાગરિકોએ ગર્વ અનુભવ્યો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x