ગવર્મેન્ટ એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પ ના કોઓર્ડીનેટર સમાજસેવી અધ્યાપક શ્રી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી સંચાલિત સર પી. ટી. સાયન્સ કોલેજ ના રસાયણશાસ્ત્રના સમાજસેવી અધ્યાપક શ્રી મનોજ ગોંગીવાલા એ વલસાડ જીલ્લા ની ઘાસવાલા પોતના અભિયાસ ની શાળા, ફલધરા શાળા, ભીડ ભંજન ટ્રસ્ટ, શ્રી માહ્યાવંશી સહાય ટ્રસ્ટ, પારડી સાંઢ પોર શાળાના અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ સાથે પ્રવચનબાદ પ્રશ્નોત્તરી કરી સ્માર્ટ વ્યુ બોર્ડ પર પ્રાર્થના ભજન રામાયણ પ્રસંગ દર્શાવી તમામ સંસ્થાઓ માટે ઓરીજનલ ગ્લુકોઝ બિસ્કીટ ના 3600 પેકેટ્સ વિતરણ કરાયું.

ચૈત્રી નવરાત્રી 2023 થી અત્યાર સુધી રાજ્ય અને રાજ્ય બહાર વિવિધ સંસ્થામાં સંકલ્પબધ્ધ પુરુષાર્થી સેવકે દ્વારા 29 લાખ જેટલા પાર્લે જી સાથે જરૂરીયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા પોતાના સ્વખર્ચે સમર્પણ કરી રહ્યા છે.