Monday, June 9, 2025
spot_img
HomeGujaratગુજરાતી શ્રદ્ધાળુઓ ભરેલી બસનો UPમાં અકસ્માત, 50 ઇજાગ્રસ્ત

ગુજરાતી શ્રદ્ધાળુઓ ભરેલી બસનો UPમાં અકસ્માત, 50 ઇજાગ્રસ્ત

અમદાવાદથી મુસાફરો ભરીને નીકળેલી ખાનગી બસનો હરિદ્વારથી અયોધ્યા તરફ જતા આગરા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર બસની ટ્રોલી સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર ટક્કરમાં 50 જેટલા ગુજરાતીઓને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતમાં ભોગ બનેલા ગુજરાતીઓ દાદાર નગર હવેલીના રહેવાનું હોવાનું જાણવા મળ્યું છે તથા હાલ આ અકસ્માતમાં કેટલા લોકોનું મોત થયું તેની કોઈ સ્પષ્ટ વિગતો સામે આવી નથી

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x