Sunday, June 8, 2025
spot_img
HomeGujaratAhmedabad-Gandhinagar Metro ટ્રેન સેવાનું શેડયુલ જાહેર

Ahmedabad-Gandhinagar Metro ટ્રેન સેવાનું શેડયુલ જાહેર

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનએ અમદાવાદના મોટેરા સ્ટેશનને ગાંધીનગરના સેક્ટર-1 સ્ટેશનથી જોડતી મેટ્રો ટ્રેનનો સમય જાહેર કર્યો છે. ફેઝ-2 હેઠળની આ સેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે શરૂ કરવા જઈ રહી છે, અને તે 17 સપ્ટેમ્બરે લોકો માટે ઉપલબ્ધ થશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x