મોડાસા રત્નદીપ સરસ્વતી બાલ મંદિરમાં નિઃશુલ્ક યોગ ક્લાસ છેલ્લા કેટલાક મહિનાથી નિયમિતપણે ચાલે છે આ યોગ ક્લાસમાં અંદાજિત 40 જેટલા સભ્યો આવે છે યોગ ક્લાસમાં નિયમિત યોગ આસનો કસરતો સમૂહમાં થાય છે સમયાંતરે ટુર પિકનિક તથા ગેટ ટુ ગેધર નૃત્ય નાટિકાઓ અને ડ્રામાના સુંદર ભાવનાત્મક કાર્યક્રમ થાય છે આજે યુ ક્લાસના સિનિયર સભ્ય જયંતીભાઈ ભોઈનો જન્મદિવસ ખૂબ ઉલ્લાસપૂર્વક વાતાવરણમાં ઉજવાયો હતો આ યોગ ક્લાસમાં આવવાં માટે આમંત્રણ છે
