Saturday, June 14, 2025
spot_img
HomeNewsમોડાસા દ્વારકાપુરીમા પ્રમુખ અને વહીવટી પાખની ધોર બેદરકારી આવી સામે..

મોડાસા દ્વારકાપુરીમા પ્રમુખ અને વહીવટી પાખની ધોર બેદરકારી આવી સામે..

મોડાસા નગરની મેઘરજરોડ પર આવેલ આવેલી 170 બંગલાઓની દ્વારકાપૂરી બંગ્લોઝમાં વહીવટ કર્તાના આદેશથી મચ્છર ની દવાનો ઝેરી જંતુનાશક પાવડર છંટકાવ ચોકીદાર અને તેમનો પુત્ર ભેગા મળીને કરતા હતા આ દરમ્યાન તેઓને એકાએક ભારે ઇન્ફેક્શન થતાં જેના કારણે તેઓના હાથ પગમાં ભારે અસર થવા પામેલ હતી જેના કારણે તાત્કાલિક સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે આ અંગે જંતુનાશક દવાનો પાવડર કોણ ક્યાંથી લાવ્યું તે અંગે નગરમાં તર્કવિતર્ક શરૂ થયા છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x