દેવરાજ ધામ ભાદરવી બીજ ભક્તોનું ઘોડા પુર 108 પીપલ વન નું નિર્માણ
ગુજરાત ભરમાં ભાદરવિદ નું અનોખું મહત્વ છે અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ દેવરાજ ધામ ખાતે આવી ઋતુમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઊંટયુ હતું દેવરાજ ધામ રામદેવપીર ના આશીર્વાદ સાથે ગુરુગાદી ના સંત શ્રી ધનેશ્વર ગીરી મહારાજના આશીર્વાદ લેવા માટે લોકો લઈને લાગ્યા ભક્તો ભજન કીર્તન ભોજન સાથે દેવરાજ ધામના ભાદરવી મેળા મા ફરવા ઉંટ્યા જાયન્ટ્સ મોડાસા સૈયર મોડાસા દ્વારા ૧૦૮ પીપળ વનનું ઓક્સિજન પાર્ક નિર્માણ કરવામાં આવ્યું પર્યાવરણવિધ નિલેશ રાજગોર જીવદયાપ્રેમી નિલેશ જોષી ની પ્રેરણાથી દેવરાજ ધામ ખાતે ઓક્સિજન પાર્ક નિર્માણ પામી રહ્યો છે જાયન્ટ્સ મોડાસા સૈયર મોડાસા ના પ્રવીણ પરમાર કલ્પેશ પંડ્યા અમિત કવિ ની ટીમ સુંદર આયોજન કર્યું ઇસ્કોન મંદિર મોડાસા ના ભક્તો દ્વારા દેવરાજ ધામમાં કીર્તન કરી આવનાર ભક્તોને મંત્ર કર્યા હતા દેવરાજ ધામના મહંત ધનેશ્વર ગીરીએ જણાવ્યું હતું કે લોકો વ્યસન મુક્ત બને રોગમુક્ત બને દેશ માટે પ્રેમ જાગે તેવા કાર્યો દરેક ભારતીયોએ કરવા જોઈએ એવું જણાવ્યું હતું સમગ્ર બીજનું આયોજન મહંત મહેશગીરી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું
