Sunday, June 15, 2025
spot_img
HomeNewsશ્રાવણના છેલ્લા સોમવારે કલેશ્વરી મહાકાલ મંદિરે ભક્તોની ત્યભીડ

શ્રાવણના છેલ્લા સોમવારે કલેશ્વરી મહાકાલ મંદિરે ભક્તોની ત્યભીડ

શ્રવણ ના છેલ્લા સોમવારે કલેશ્વરી મહાકાલ મંદિરે ભક્તોની ભીડ
. લુણાવાડા તાલુકાના પૌરાણિક આસ્થાના પ્રતીક એવા કલેશ્વરી ધામ જે 10મી 16 અને 17મી સદીમાં જેનું જુદી જુદી રીતે નિર્માણ કરવામાં આવ્યું જ્યાં કહેવાય છે કે ભીમ અને હેડંબાના લગ્નની ચોળી હેડંબાના પગલાં ભીમ દ્વારા મહાદેવજીના લિંગ ની સ્થાપના અને પૂજના પૂજા અર્ચના કરવામાં આવી હતી જ્યાં મોટો કુંડ માં કલેશ્વરી નું મંદિર મહાકાલ નું મંદિર છે જ્યાં વિવિધ સંસ્કૃતિના પ્રતિક રૂપે મૂર્તિઓની જાળવણી કરવામાં આવી રહી છે તેવા કલેશ્વરી ધામ ખાતે સાવનના છેલ્લા સોમવારે લોકો ભજન મંડળી દ્વારા કીર્તન દ્વારા ભગવાનને રિઝવવા અને દર્શન કરવા ઊંડા હતા મોડાસા જાયન્ટ્સ ના સભ્યો કલેશ્વર ગામની મુલાકાત લઇ મહાકાલ ના દર્શન કરી તેના ઇતિહાસ વિશે જાણકારી મેળવી હતી મોડાસાના નિલેશ જોષી વિનોદ ભાવસાર કલ્પેશ પંડ્યા અમિત કવિ દ્વારા આ પુરાતત્વ વિભાગ દ્વારા સચવાયેલા આ પૌરાણિક સ્થળનો જલ્દી વિકાસ થાય વધુ વિકાસ થાય એ માટે સાથે મળીને પ્રયત્નો કરવા જેવો એ એવું જણાવ્યું હતું

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x