Monday, June 9, 2025
spot_img
HomeNewsએસીબીમાં પુરાવાના અભાવે સર્કલ ઓફિસર જયરાજસિંહ વાઘેલા નો નિર્દોષ છુટકારો

એસીબીમાં પુરાવાના અભાવે સર્કલ ઓફિસર જયરાજસિંહ વાઘેલા નો નિર્દોષ છુટકારો

અરવલ્લી એસીબી ની ટીમે લાંચિયા નિવૃત્ત તલાટીને 15,000 ની લાંચ લેતા ઝડપી પાડયોફરિયાદીના પિતાશ્રીએ જમીન વેચાણ રાખેલ જે વેચાણ નોંધની પાકી નોંધ કરાવી આપવાના અવેજમાં આ કામના આરોપી મહેન્દ્રકુમાર મોહનલાલ ભાટિયા રહેવાસી મોડાસાએ ફરિયાદી પાસે 15 હજારની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ના હોય ફરિયાદીએ એસીબી નો સંપર્ક કર્યો હતોફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતાં છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં રૂપિયા 15000 મહારાજા કોમ્પ્યુટર ની દુકાન માં પ્રથમ ગેસ્ટ હાઉસ મોડાસા ચાર રસ્તા પાસે સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ ગયો હતોઅરવલ્લી એ.સી.બીએ લાંચ નો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x