“સદસ્યતા અભિયાન-૨૦૨૪”
રાષ્ટ્રીય ભાજપા દ્વારા શરૂ કરવામાં આવેલ “સદસ્યતા – અભિયાન : ૨૦૨૪” અંતર્ગત જલારામ મંદિર મેઘરજ ખાતે ભાજપ દ્વારા અગત્યની બેઠક અને કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું.જેમાં સહભાગી થઈ, સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શિત કર્યા અને સદસ્યતા અભિયાન વિષે જાણકારી આપી.
આ બેઠકમાં જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી ભિખાજી ઠાકોર, અને શ્રી જગદીશભાઈ ભાવસાર, ઉપસ્થિત રહ્યા.
સૌને અભિયાન અંગે માર્ગદર્શન આપ્યું
સંગઠનના હોદ્દેદારો અને“સદસ્યતા અભિયાન-૨૦૨૪”
રાષ્ટ્રીય ભાજપા દ્વારા શરૂ કરવામાં આવેલ “સદસ્યતા – અભિયાન : ૨૦૨૪” અંતર્ગત જલારામ મંદિર મેઘરજ ખાતે ભાજપ દ્વારા અગત્યની બેઠક અને કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું.જેમાં સહભાગી થઈ, સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શિત કર્યા અને સદસ્યતા અભિયાન વિષે જાણકારી આપી.
આ બેઠકમાં જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી ભિખાજી ઠાકોર, અને શ્રી જગદીશભાઈ ભાવસાર, ઉપસ્થિત રહ્યા.
સૌને અભિયાન અંગે માર્ગદર્શન આપ્યું
સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.. આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..
