મોડાસા થી રામદેવરા પગપાળા સંઘ મહંત સ્વચંદુનાથજી યોગી દ્વારા આયોજિત અંદાજિત 700 પદયાત્રીઓ સાથે મહંત શ્રી ધર્મેન્દ્રનાથજી અને મહંત જશુનાથજી યોગી સહિત મોડાસા થી પગપાળા નીકળી આજે આબુરોડ પહોંચતા આબુરોડના ગ્રામજનોએ ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરેલ હતું

મોડાસા થી રામદેવરા પગપાળા સંઘ મહંત સ્વચંદુનાથજી યોગી દ્વારા આયોજિત અંદાજિત 700 પદયાત્રીઓ સાથે મહંત શ્રી ધર્મેન્દ્રનાથજી અને મહંત જશુનાથજી યોગી સહિત મોડાસા થી પગપાળા નીકળી આજે આબુરોડ પહોંચતા આબુરોડના ગ્રામજનોએ ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરેલ હતું