Monday, June 9, 2025
spot_img
HomeNewsમેઘરજ તાલુકાના ખોખરીયા ધુલકોટા માં વધુ વરસાદને લીધે મકાન ધરાશયી .

મેઘરજ તાલુકાના ખોખરીયા ધુલકોટા માં વધુ વરસાદને લીધે મકાન ધરાશયી .

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખોખરીયા ધુલકોટા ના રહેવાસી પૂજાભાઈ મોતીભાઈ નું મકાન ધરાશયી થયા ના સુત્રો દ્વારા જાણવા મળેલ છે. સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદના કારણે મકાન ધરાશયી થવાના તેમજ લોકો બે ઘર થવાના સમાચાર સતત સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થઈ રહ્યા છે ત્યારે જિલ્લા તંત્ર સફાળું જાગે અને અસરગ્રસ્તો સુધી પહોંચી તેને મદદ કરે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

બ્યુરો ચિર્ફ અલ્પેશ  9714627000

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x