અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખોખરીયા ધુલકોટા ના રહેવાસી પૂજાભાઈ મોતીભાઈ નું મકાન ધરાશયી થયા ના સુત્રો દ્વારા જાણવા મળેલ છે. સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદના કારણે મકાન ધરાશયી થવાના તેમજ લોકો બે ઘર થવાના સમાચાર સતત સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થઈ રહ્યા છે ત્યારે જિલ્લા તંત્ર સફાળું જાગે અને અસરગ્રસ્તો સુધી પહોંચી તેને મદદ કરે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

બ્યુરો ચિર્ફ અલ્પેશ 9714627000