સશક્ત ભાજપા, વિકસિત ભારતના લક્ષ્ય સાથે અરવલ્લી જિલ્લા ભાજપા કાર્યાલય શ્રી કમલમ – અરવલ્લી ખાતે“સદસ્યતા અભિયાન 2024” અંતર્ગત કાર્યશાળા યોજાઇકાર્યશાળા અંતર્ગત પ્રદેશ સોશિયલ મીડિયા કન્વિનર શ્રી મનન દાણી ઉપસ્થિત રહી સૌને અભિયાન અંગે માર્ગદર્શન આપ્યું અને આગામી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અંગે સમજણ આપી હતી આ બેઠકમાં જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પ્રભારી શ્રી રાજુભાઈ શુક્લા, સદસ્યતા અભિયાન સંયોજક શ્રી ભરતસિંહ રહેવર, પૂર્વ સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, પૂર્વ જિલ્લા અધ્યક્ષ શ્રી રણવીર સિંહ ડાભી, જિલ્લા મહામંત્રી શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી ભિખાજી ઠાકોર અને શ્રી જગદીશભાઈ ભાવસાર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રિયંકાબેન ડામોર ઉપસ્થિત રહ્યા હતા…