Monday, June 9, 2025
spot_img
HomeGujaratસાબરકાંઠા : લેઉવા પાટીદાર સમાજની 111 દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસીનો બીજો ડોઝ...

સાબરકાંઠા : લેઉવા પાટીદાર સમાજની 111 દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસીનો બીજો ડોઝ અપાયો…

સાબરકાંઠા નવગામ લેઉઆ પાટીદાર યુવક મંડળ દ્વારા દીકરીઓના સર્વાઇકલ કેન્સર રસી( ગર્ભાશય મુખ) ના કેન્સરની રસીના બીજા ડોઝનું આયોજન કરાતાં કેમ્પમાં 111 દીકરીઓ ઈડરના કૃષ્ણનગર સમાજવાડી,અમદાવાદ,અંકલેશ્વર ત્રણ જગ્યાએ યોજાયો હતો. જેમાં રસીના સમગ્ર દાતાઓ અને જે કોઈ દીકરીઓ રસી લીધી એમનો અને એમના માતા-પિતા તથા અમદાવાદ અને અંકલેશ્વરમાં ભાઈઓ તથા બહેનો અને ડો.હિતેશભાઈ પટેલ અને સ્ટાફે સેવા આપી હતી. નવાગામ યુવક મંડળના યુવાનોનો સહયોગ રહ્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x