Monday, June 9, 2025
spot_img
HomeNewsરથયાત્રા સમિતિના સભ્યોએ કલેકટર શ્રી અને પોલીસવડા શ્રીનો આભાર માન્યો

રથયાત્રા સમિતિના સભ્યોએ કલેકટર શ્રી અને પોલીસવડા શ્રીનો આભાર માન્યો

અરવલ્લીના મોડાસા નગરમાં ૭ જુલાઈના રોજ રથયાત્રાનો ઉત્સવ શાંતિ અને સદભાવના પૂર્વક વાતાવરણમાં ઉજવાઈ ગયો તે માટે રથયાત્રાના સમિતિના સદસ્યોએ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના આભાર ના ભાગરૂપે અરવલ્લી કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીક અને જિલ્લા પોલીસ વડા શ્રી શૈફાલી બરવાલનો શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી રથયાત્રા સમિતિના પ્રમુખ દિલીપ ભાવસાર મંત્રીભરત ભાવસાર અતુલ ભાવસાર અને જયેશ ભાવસારે આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x