અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાઈ રહી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યા પર નીકળ્યા છે. અત્રે જણાવી દઈએ કે, ભારતમાં જગન્નાથપુરીની સૌથી મોટી રથયાત્રા છે ત્યાર બાદ દેશમાં અમદાવાદની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અષાઢ સુદ બીજનો પાવનકારી દિવસ એટલે કે, આજે યોજાઈ રહી છે.

રથયાત્રા ૨૦૨૪
ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો
By The Press Solution
જય બાબારી’ના જયકાર સાથે અલુવા ગામમાં ભક્તો દ્વારા અષાઢી બીજની ભવ્ય ઉજવણી
માણસા ખાતે વિદ્યાભારતી ગુજરાત પ્રાંત મહેસાણા વિભાગની બેઠક યોજાઈ