Monday, June 9, 2025
spot_img
HomeGujaratહરણાહોડા ગામમાં તળાવમાં કેમિકલયુક્ત પાણી નાખનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ

હરણાહોડા ગામમાં તળાવમાં કેમિકલયુક્ત પાણી નાખનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગ

માણસા તાલુકાના હરણાહોડા ગામે તળાવ આવેલું છે. જે તળાવમાં કેમિકલયુક્ત દૂષિત પાણી તળાવમાં નાંખવામાં આવે છે. જેને પગલે તળાવમાં રહેલી માછલીઓ સહિતના જળચર જીવોના મોત નિપજ્યા હતા. જેને પગલે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

Press Solution

પૂર્વ ગુજરાત પ્રદેશ સહમંત્રી અમનતસિંહ ચાવડા, ગામના આગેવાનો તથા યુવાનો તળાવ હાથમાં બેનરો સાથે તળાવ ખાતે એકઠા થયા હતા. પ્રદૂષણ હટાવો, હરણાહોડા બચાવો, કેમિકલ હટાવો, તળાવ બચાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા.ગામના તળાવમાં કેમિકલ યુક્ત દુષિત પાણી નાંખનાર કંપનીની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવ તેવી માંગ કરાઈ હતી. બપોરે 3 વાગ્યે માહિતી મળી હતી.

By The Press Solution

માણસા પોલીસ મથકે દેશમાં લાગુ થયેલા નવા કાયદાઓ અંગે નાગરિકોને માહિતગાર કરાયા

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

Girl in a jacket

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x