માણસા તાલુકાના હરણાહોડા ગામે તળાવ આવેલું છે. જે તળાવમાં કેમિકલયુક્ત દૂષિત પાણી તળાવમાં નાંખવામાં આવે છે. જેને પગલે તળાવમાં રહેલી માછલીઓ સહિતના જળચર જીવોના મોત નિપજ્યા હતા. જેને પગલે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.

ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો

પૂર્વ ગુજરાત પ્રદેશ સહમંત્રી અમનતસિંહ ચાવડા, ગામના આગેવાનો તથા યુવાનો તળાવ હાથમાં બેનરો સાથે તળાવ ખાતે એકઠા થયા હતા. પ્રદૂષણ હટાવો, હરણાહોડા બચાવો, કેમિકલ હટાવો, તળાવ બચાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા.ગામના તળાવમાં કેમિકલ યુક્ત દુષિત પાણી નાંખનાર કંપનીની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવ તેવી માંગ કરાઈ હતી. બપોરે 3 વાગ્યે માહિતી મળી હતી.
By The Press Solution
માણસા પોલીસ મથકે દેશમાં લાગુ થયેલા નવા કાયદાઓ અંગે નાગરિકોને માહિતગાર કરાયા
ગુજરાત અને ગાંધીનગર જિલ્લાના લેટેસ્ટ અપડેટ માટે જોડાઓ અમારા Whatsapp ગ્રુપમાં, અહી ક્લિક કરો