Monday, June 9, 2025
spot_img
HomeGujaratBZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પથારીવશ દર્દીને હોસ્પિટલ બેડ અને કુલર આપી...

BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પથારીવશ દર્દીને હોસ્પિટલ બેડ અને કુલર આપી માનવતા મહેકાવી

અરવલ્લી અને સાબરકાંઠા ગ્રુપના સીઈઓ ગ્લોબલ એજ્યુકેશન ટ્રસ્ટ હિંમતનગરના ઓનર ભુપેન્દ્રસિંહ ઝાલાની છાપ છેલ્લા કેટલાક મહિનાઓથી સામાજિક કાર્યકર તરીકે ઉપસી આવી છે તેઓએ નાની વયે ભામાશા દાનવીર તરીકેની પ્રતિષ્ઠા મેળવેલ છે. તાજેતરમાં ગરીબ દીકરીઓ માટે મોટી સંખ્યામાં જોડાયેલા યુગલો માટે સમૂહ લગ્નનું સુંદર અને બેજોડ આયોજન કરેલ તેઓએ તેમના ત્રીસમા જન્મદિન પ્રસંગે આગામી સમયમાં 200 લોકો માટે નવીન મકાનો આપવાની જાહેરાત કરી તેઓના વ્યક્તિત્વનો પરિચય આપી દીધો હતો.

Press Solution

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ફગોડીયા ગામમાં છેલ્લા ૧૨ વર્ષથી જીઇબીમાં નોકરી કરતા તાજેતરમા નોકરી દરમિયાન અકસ્માત થતા તેઓ પથારીવશ બનેલ હતા તેવા ભાનુભાઈ સોમાભાઈને રૂબરૂ મળીને ખબર અંતર પછી હોસ્પિટલ બેડ અને બીજેડ કંપનીનુકુલર તાત્કાલિક આપી તેઓ આરામદાયક સ્થિતિમાં આ કાળજાળ ગરમીમાં ઘરમાં રહી શકે તે માટે પરિવારજનોને મદદના ભાગરૂપે આપેલ.
બીજેડ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાનો સદસ્યો અને ગ્રામજનોગળગળા થઈ ગયેલ તેઓનોઆભાર માની આશીર્વાદ આપ્યા હતા. બીઝેડ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા ના આ માનવતાવાદી કાર્યની સમગ્ર અરવલ્લી અને સાબરકાંઠાના જિલ્લામાં ચોમેર થી પ્રશંસા થઈ રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x