Monday, June 9, 2025
spot_img
HomeIndiaત્રીજી વાર વડાપ્રધાન બન્યા મોદી, જાણો નવા મંત્રીમંડળમાં કોને મળ્યું સ્થાન

ત્રીજી વાર વડાપ્રધાન બન્યા મોદી, જાણો નવા મંત્રીમંડળમાં કોને મળ્યું સ્થાન

pmવડાપ્રધાનપદે નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ વિવિધ નેતાઓએ મંત્રીપદ માટે શપથ લીધા છે. નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર વડાપ્રધાન પદ માટે શપથ લઈ દેશના પહેલા પ્રધાનમંત્રી નહેરુજીની સરખામણી કરી છે. દેશની નવી સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કુલ 31 કેન્દ્રીય મંત્રી, પાંચ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને 36 રાજ્ય કક્ષાના મંત્રી સામેલ છે.

• નરેન્દ્ર મોદી – વડાપ્રધાન પદ

• રાજનાથ સિંહ

• અમિત શાહ 

• નીતિન ગડકરી  

• જે.પી. નડ્ડા 

• શિવરાજ સિંહ ચૌહાણ

• નિર્મલા સીતારમણ

• એસ.જયશંકર

• મનોહરલાલ ખટ્ટર

• એચ.ડી.કુમારસ્વામી

• પિયૂષ ગોયલ

• ધર્મેન્દ્ર પ્રધાન

• જિતનરામ માંઝી

• લલન સિંહ

• સર્વાનંદ સોનોવાલ

• ડૉ.વિરેન્દ્ર કુમાર

• રામમોહન નાયડૂ

• પ્રહલાદ જોશી

• જુએલ ઓરાંવ

• ગિરિરાજ સિંઘ

• અશ્વિની વૈષ્ણ્વ

• જ્યોતિરાદિત્ય સિંધિયા

• ભૂપેન્દ્ર યાદવ

• ગજેન્દ્ર સિંહ શેખાવત

• શ્રીમતી અન્નપૂર્ણા દેવી

• કિરેન રિજિજૂ

• હરદીપ સિંહ પુરી

• ડૉ.મનસુખ માંડવિયા

• ગંગાપુરમ કિશન રેડ્ડી

• ચિરાગ પાસવાન

• સી.આર.પાટીલ

• ઈન્દ્રજીતસિંહ રાવ

• ડૉ.જીતેન્દ્ર સિંઘ

• અર્જુન રામ મેઘવાલ

• પ્રતાપરાવ ગણપતરાવ જાધવ

• જયંત ચૌધરી

• જીતીન પ્રસાદ

• શ્રીપદ યશો નાઈક

• પંકજ ચૌધરી

• કૃષ્ણ પાલ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x