અમદાવાદ વિજયવર્ગીય સમાજ ની મહિલાઓ દ્વારા 31માર્ચ ના રોજ ખંડુભાઈ હોલ અસારવા ખાતે વિજયવર્ગીય સમાજ ના મહિલા અધ્યક્ષ મધુ અનિલ કુમાર વિજયવર્ગીય તરફ થી ઉજવવા મા આવ્યો હતો

કાર્યક્રમ ની શરૂઆત ગણગૌર ની શોભાયાત્રા,ગણગૌર નું સામુહિક પુજન, સાંસ્કૃતિક કાર્યક્રમ,ઇનામ વિતરણ ના આયોજન પછી સમાજ ના ચાર સૌ થી વધુ લોકો દ્વારા હોલી સ્નેહમિલન સમાજ ના મહિલા અને પુરુષો દ્વારા સામુહિક નૃત્ય નુ આયોજન પણ રાખવામાં આવ્યું હતું,, પછી થી સામુહિક ભોજન બાદ કાર્યક્રમ નું સમાપન થયું હતુ ,,,!!