Monday, June 9, 2025
spot_img
HomeTop Newsવિજયવર્ગીય સમાજ દ્વારા ગણગૌર મહોત્સવ

વિજયવર્ગીય સમાજ દ્વારા ગણગૌર મહોત્સવ

અમદાવાદ વિજયવર્ગીય સમાજ ની મહિલાઓ દ્વારા 31માર્ચ ના રોજ ખંડુભાઈ હોલ અસારવા ખાતે વિજયવર્ગીય સમાજ ના મહિલા અધ્યક્ષ મધુ અનિલ કુમાર વિજયવર્ગીય તરફ થી ઉજવવા મા આવ્યો હતો


કાર્યક્રમ ની શરૂઆત ગણગૌર ની શોભાયાત્રા,ગણગૌર નું સામુહિક પુજન, સાંસ્કૃતિક કાર્યક્રમ,ઇનામ વિતરણ ના આયોજન પછી સમાજ ના ચાર સૌ થી વધુ લોકો દ્વારા હોલી સ્નેહમિલન સમાજ ના મહિલા અને પુરુષો દ્વારા સામુહિક નૃત્ય નુ આયોજન પણ રાખવામાં આવ્યું હતું,, પછી થી સામુહિક ભોજન બાદ કાર્યક્રમ નું સમાપન થયું હતુ ,,,!!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x