Sunday, June 8, 2025
spot_img
HomeIndiaમધ્યપ્રદેશમાં 19 સ્થળો પર આજથી દારૂબંધી લાગુ

મધ્યપ્રદેશમાં 19 સ્થળો પર આજથી દારૂબંધી લાગુ

મધ્યપ્રદેશ સરકારે આજથી રાજ્યના 19 ધાર્મિક સ્થળો પર સંપૂર્ણ દારૂબંધીનો અમલ શરૂ કર્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા આ નિર્ણયને 24 જાન્યુઆરીએ મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી મળી હતી. ઉજ્જૈન, ઓમકારેશ્વર, મહેશ્વર, ઓરછા, ચિત્રકૂટ સહિત 12 શહેરોની સંપૂર્ણ શહેરી હદ તેમજ સલકનપુર, કુંડલપુર સહિત 7 ગ્રામ પંચાયતોમાં દારૂનું વેચાણ હવેથી પ્રતિબંધિત રહેશે. રાજ્યના આ ધાર્મિક મહત્વ ધરાવતા વિસ્તારોને પવિત્ર જાહેર કરીને આ પગલું લેવામાં આવ્યું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x