Sunday, June 8, 2025
spot_img
HomeInternationalએલન મસ્કનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર માટે કેમ થયું નામાંકિત ? જાણો..

એલન મસ્કનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર માટે કેમ થયું નામાંકિત ? જાણો..

ટેસ્લા, સ્પેસએક્સના સીઈઓ અને એક્સના માલિક એલન મસ્કને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. નોર્વેના એક સાંસદે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ઉદ્યોગપતિ એલન મસ્કને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. યુરોપિયન સંસદના સ્લોવેનિયન સભ્ય બ્રેન્કો ગ્રીમ્સે વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક અને ટેસ્લા, સ્પેસએક્સ અને એક્સ જેવી કંપનીઓના માલિક ઇલોન મસ્કને 2025 ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે સત્તાવાર રીતે નોમિનેટ કર્યા છે. ગ્રીમ્સના મતે, આ નોમિનેશન અભિવ્યક્તિની સ્વતંત્રતાના સમર્થનમાં મસ્કના સતત પ્રયાસો અને વૈશ્વિક શાંતિમાં તેમના યોગદાનને માન્યતા આપવા માટે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x