મોડાસા રત્નદીપ બાલમંદિર શાખામાં શિયાળામાં વહેલી સવારથી યોગકલાસ નિયમિત નિશુલ્ક કાર્યરત છે યોગકલાસમાંથી સમયાંતરે પિકનિક ટૂરના કાર્યક્રમો વાર્તાલાપયોજાયછે યોગકલાસમાં નિયમિત. આવનારા દરેક હેલ્થ અવેરનેસ વિશે જાગૃત બને છે યોગ સાથે ધ્યાન કસરતો આસનોથી દિવસની સુંદર શરૂઆત થાય છે અને પૂરો દિવસ સ્વાસ્થમય રહે છે આજરોજ યોગ ક્લાસમાં નિયમિત આવતા સુધાબેન પ્રદીપભાઈ શર્માનો જન્મદિન હોય યોગ ક્લાસમાંથી બધાએ ભેગા મળીને સુંદર રીતે વિશ કરેલ તેઓએ સર્વેને સુંદર મજાની ચા તથા પૌષ્ટિક નાસ્તો કરાવ્યો. સૌએ તેમનો આભાર માન્યો હતો યોગ ક્લાસમાં આવનાર ધન્યતા અનુભવતા જોવા મળે છે
