Monday, July 7, 2025
spot_img
HomeNewsઅરવલ્લી સાબરકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ડેઝિગ્રેટેડ ઓફિસર બી એમ ગણાવાના...

અરવલ્લી સાબરકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ડેઝિગ્રેટેડ ઓફિસર બી એમ ગણાવાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરાઈ..

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અરવલ્લી દ્વારા ફૂડ. સેફ્ટીપખવાડિયા ના ભાગ રૂપે ચાલુ.રાખદોરનારઅનુંસંધાનમાંબાયડ,ધનસુરા,મોડાસામાં મીઠાઈ ફરસાણની દુકાનોખાતે તપાસ કરી મીઠાઈના સર્વેલન્સ નમૂના -૨ તથા ફરસાણ ના – ૪ ફોર્મલ નમૂનાલઈ ફરસાણ ૨૯૩ કિલોગ્રામ જપ્ત કરી જેની કિંમત રૂપિયા ૧૪૪૦૦/- નો જથ્થો સીઝ (જપ્ત) કર્યોનમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે પરિણામ આવ્યેથી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
બાયડના પેઢી.ઓમ રાજશ્રી જોધપુર સ્વીટ માર્ટ ધનસુરાપેઢી – ન્યુ ધનલક્ષ્મી ચવાણા ભંડાર.મોડાસાપેઢી.ગીતા ગ્રુહ ઉદ્યોગફરસાણ- જથ્થો -૨૯૩ કિલોગ્રામકીમત રૂપિયા -૧૪૪૦૦
જથ્થો.સીઝ(જપ્ત) કર્યો. આગામી દિવસોમાં દરોડાની કાર્યવાહી ચાલુ રહેશે આના કારણે અખાઘ ચીજવસ્તુઓ વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે


 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Trending

x