મોડાસા ના લીંભોઇ આદર્શ વિદ્યાલય ખાતે આગામી રાજ્ય સરકારની શિક્ષણનીતિ અનુસાર ભગવદ ગીતા શિક્ષણમાં વિષય ઉમેરવામાં આવે છે તેના ભાગરૂપે ઇસ્કોન મંદિર મોડાસા ના સાધકો મનુ ભીસ્ટમદાસ . નિલેશજોશી. ભાનુપ્રભુ .સાથે ઇસ્કોન મંદિરના ભક્તોની ટીમ દ્વારા બાળકોને સમૂહ કીર્તન ભગવદ ગીતા શ્રીકૃષ્ણ અને અર્જુન દ્વારા સંવાદ થયા હતા તેની ચર્ચા ભગવત જ્ઞાન એ દરેકના જીવન માટે ઉપયોગી છે તેવું જણાવ્યું હતું નિલેશ જોષી દ્વારા મહાત્મા ગાંધીને જ્યારે પણ મુશ્કેલી જેને પ્રશ્ન આવે ત્યારે ભગવત ગીતા ખોલી તે પ્રશ્નનો હલ મળતો હતો તેવું ગાંધી કહેતા હતા તેવું જણાવ્યું હતું .આ કાર્યક્રમમાં શ્રીમદ્ ભગવત ગીતા બાળકો માટે દાતાઓ દ્વારા ટોકન કિંમતમાં આપવાનું નક્કી કર્યું હતું આ કાર્યક્રમ શાળાના આચાર્ય હસમુખ પટેલ કાર્યક્રમના આયોજક કિરણ પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું
