વડાપ્રધાન મોદી આજથી ત્રણ દિવસની ગૃહરજ્યની મુલાકાતે છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ભાવભેર પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
